Dhasa Ayurvedic Clinic

Dr. Devang Vala (Govt. Ayurveda Dispensary, Dhasa) is a trusted Ayurvedic Doctor in Gujarat with over 16 years of experience. We provide expert Ayurvedic consultations for chronic conditions such as Diabetes, Cholesterol, Cancer support, and Knee/Back pain. ​Specializing in advanced Manual Therapy, including CranioSacral Therapy and Visceral Manipulation, we offer a unique blend of traditional Panchakarma and modern healing techniques. Whether you need an online Ayurveda expert or personalized herbal treatments, we serve patients across India. Experience authentic healing for holistic wellness. ​Book your appointment today!

Cover photo of Dhasa Ayurvedic Clinic

Customer's reviews

ઢસા આયુર્વેદ દવાખાનાનો અનુભવ ખૂબ સરસ રહ્યો. દર્દી ને થતી તકલીફો વિશે માહિતી એકત્ર કરી ને નિદાન કરાય છે. આ ઉપરાંત પથ્યા પથ્ય વિશે વિશદ માર્ગદર્શન ડોક્ટર દ્વારા અપાય છે. દરેક દર્દીની વ્યાધિમાં પૂરતો રસ લઈ સારવાર , દવા અને માર્ગદર્શન અપાય છે. ~ Govind M
ઢસા આયુર્વેદિક દવાખાના માં ફરજ બજાવતા ડોક્ટર દેવાંગભાઈ ખૂબ જ સારી સેવા આપે છે દર્દીઓને સાથે હળવાશ ભરી વાતચીત પણ કરે છે અને તેઓ દર્દીને રોગ વિશે સંપૂર્ણ માહિતી આપીને પછી જ સારવાર કરે છે શું ખાવું શું ધ્યાન રાખવું, ઋતુચર્યા દિનચર્યા આ તમામ માહિતી આપે છે ખૂબ ઉત્તમ કાર્ય કરે છે ડોક્ટર સાહેબને ખૂબ ખૂબ અભિનંદન ~ vaishali p
મને ઘણા સમયથી પગની તકલીફ હતી અને શરીરમાં ઝઘડાઈ જવાની તકલીફ હતી. ખાલી બે દિવ મેં ઘણી જગ્યાએસ દવા લેવાથી ખૂબ જ ફેર પડ્નુ રિઝલ્ટ એકદમ સરસ છે આર્યુવેદિક માં મારા જીવનનો આપેલો અનુભવ છે કે ત્યારે બે દિવસમાં આટલો સરસ ફેર પડ્યો હોય ~ Kanakben S

Blog

🩺 વિષ્ટબ્ધાજીર્ણ એટલે શું? જ્યારે શરીરમાં 'વાયુ' દોષ વધે છે અને પાચનતંત્ર બગડે છે, ત્યારે જે અપચો થાય છે તેને 'વિષ્ટબ્ધાજીર્ણ' કહેવામાં આવે છે. આમાં ખોરાક પેટમાં જ પડી રહે છે અને ગેસ ઉત્પન્ન કરે છે . ⚠️ કારણો 🥦 વાયડો ખોરાક: ગુવાર,… Posted on: April 29, 2026
🩺 વિદગ્ધ અજીર્ણ (એસિડિટી અને અપચો): કારણો, લક્ષણો અને ઉપાય ​જ્યારે ભારે, ગરમ, આથો આવેલો કે તીખો-તળેલો ખોરાક લેવાથી જઠરાગ્નિ મંદ પડે છે અને પિત્ત પ્રકોપે છે, ત્યારે ખોરાક યોગ્ય રીતે પચવાને બદલે જઠરમાં સડીને અત્યંત ખાટો થઈ જાય છે… Posted on: April 28, 2026
*​"શું તમે જાણો છો? આયુર્વેદ મુજબ શ્રીખંડ માત્ર મીઠાઈ નથી, પણ એક સુપરફૂડ છે!"*🧁 ​૧. 👑 ભીમની રેસિપી, કૃષ્ણની પસંદ: અસલી શ્રીખંડ (જેને 'રસાલા' કહેવાય છે) ભીમે બનાવ્યો હતો અને ભગવાન શ્રીકૃષ્ણને તે ખૂબ જ પ્રિય હતો. ​૨.… Posted on: April 27, 2026

Contact information

Address
Dhasa chokedi, Damnagar road Dhasa Vishi 364730
Sunday Closed
Monday 9:00 AM - 12:00 PM
Tuesday 9:00 AM - 12:00 PM
Wednesday 9:00 AM - 12:00 PM
Thursday 9:00 AM - 12:00 PM
Friday 9:00 AM - 12:00 PM
Saturday Closed